ગાંધીનગરઃ રાજયમાં ભાજપની સરકાર બનતા મુખ્યમંત્રી કોણ બનશે જેની ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે. ત્યારે મુખ્યમંત્રીને લઇને અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ચર્ચા થઇ હતી.
જયાં સૂત્રો તરફથી માહિતી મળી હતી કે, વિજય રૂપાણીને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા સહમતી સધાઇ હતી. અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ યથાવત્ રાખવામાં આવશે.
જોકે ગુજરાતની હાલની સ્થિતિ જોઇને વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા સહમતી સધાઇ છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના નામની રેસમાં રૂપાલા અને માંડવીયા હતા. પાટીદાર નેતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે.
જયાં સૂત્રો તરફથી માહિતી મળી હતી કે, વિજય રૂપાણીને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા સહમતી સધાઇ હતી. અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ યથાવત્ રાખવામાં આવશે.
જોકે ગુજરાતની હાલની સ્થિતિ જોઇને વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા સહમતી સધાઇ છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના નામની રેસમાં રૂપાલા અને માંડવીયા હતા. પાટીદાર નેતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે.
Thank you for comment ConversionConversion EmoticonEmoticon