વડગામઃ ગુજરાત વિધાનસબાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે ત્યારે નવનિયૂક્ત ધારાસભ્યો પોતાના વિસ્તારમાં નવા કામોની શરૂઆત કરશે. પરંતુ વડગામના ધારાસભ્ય તરીકે જિજ્ઞેશ મેવાણીએ પ્રથમ દિવસે જ કામ શરૂ કરી લોકોમાં વિશ્વાસ બનાવી દીધો છે. આજે એક પ્રાઇવેટ મિડિયા કંપની સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદી સાથે નિશાન તાક્યું હતું.
આ સાથે જિજ્ઞેશે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિપિટ ભાષણો સાંભળી પ્રજા થાકી ગઇ છે. હવે તેઓ વૃદ્ધ થઇ ગયા છે, તેમણે હિમાલયમાં જઇ પોતાનું હાડ ગાળવું જોઇએ. મોદી રાજકારણમાંથી રાજીનામું આપે હવે અમે તૈયાર છીએ. તેઓએ શાંતિની જિંદગી જીવવી જોઇએ.
આમતો જિજ્ઞેશ અપક્ષ ઉમેદવાર હતો પણ હવે કોંગ્રેસ સમર્થિત છે. આ નિવેદન આપ્યા પછી વધુમાં તે કહે છે કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહે તો પણ આ નિવેદનથી હટીશ નહી અને માફી માંગીશ નહીં. આ ઉપરાંત જિજ્ઞેશ પોતાના નિવેદન પર અડગ છે.
Editor : P. S. Patel..
આ સાથે જિજ્ઞેશે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિપિટ ભાષણો સાંભળી પ્રજા થાકી ગઇ છે. હવે તેઓ વૃદ્ધ થઇ ગયા છે, તેમણે હિમાલયમાં જઇ પોતાનું હાડ ગાળવું જોઇએ. મોદી રાજકારણમાંથી રાજીનામું આપે હવે અમે તૈયાર છીએ. તેઓએ શાંતિની જિંદગી જીવવી જોઇએ.
આમતો જિજ્ઞેશ અપક્ષ ઉમેદવાર હતો પણ હવે કોંગ્રેસ સમર્થિત છે. આ નિવેદન આપ્યા પછી વધુમાં તે કહે છે કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહે તો પણ આ નિવેદનથી હટીશ નહી અને માફી માંગીશ નહીં. આ ઉપરાંત જિજ્ઞેશ પોતાના નિવેદન પર અડગ છે.
Editor : P. S. Patel..
Thank you for comment ConversionConversion EmoticonEmoticon